Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022

વઢવાણ : હનુમાન મૂર્તિનો પ્રાણ પ્રતિષ્‍ઠાઃ

વઢવાણ : સુરેન્‍દ્રનગરના કૃષ્‍ણનગરની પાણીની ટાંકી પાસે સિનિયર સીટીઝન ગ્રુપ દ્વારા મારૂતિનંદન હનુમાનજીની દેરી બનાવી ત્‍યાં આગળ સંપૂર્ણવિધિ સાથે હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્‍ઠા કરવામાં આવી અને તે બાદ બાળકને બટુક ભોજન કરાવવામાં આવેલ આ પ્રસંગે કાળુભાઇ ભરવાડ, ઘનશ્‍યામ પરમાર, કે.એન.રાજદેવ, હમીરભાઇ હળવદિયા, હરીસિંહ ગોહિલ, રામજીભાઇ રબારી વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્‍ઠા યોજાઇ હતી તે તસ્‍વીર.

(10:19 am IST)