-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 11th August 2021
ગોંડલ સંપ્રદાયના પૂ.રૂપલબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા
ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.ના ભત્રીજી અને પૂ.મુકત-લીલમ-ભારતીજી મ.સ.ના શિષ્યા એવં પૂ.હસુમુનિના આજ્ઞાનુવર્તી પૂ.રૂપલભાઇ મ.સ.૬૩ વર્ષની વયે ૪૧ વર્ષના દીક્ષા પર્યાય સહિત આજે તા.૧૦ના બપોરે ૨:૧૫ કલાકે શ્રીમતી માલિનીબેન કિશોરભાઇ સંઘવી - વૈયાવચ્ય કેન્દ્ર ખાતે પૂ.સુધાબાઇ મ.સ. આદિની વૈયાવચ્ચ પામતાં કાળધર્મ પામ્યા છે.
પાલખીયાત્રા સાંજે ૫ કલાકે શ્રીમતી કડવીબાઇ શામજી વિરાણી-જૈન ઉપાશ્રય, રેલ્વે સ્ટેશન સામે, વિલેપારલે (પશ્ચિમ) ખાતેથી નીકળી હતી.
પૂ.મહાસતીજીના પિતા હરિલાલ માધવજી રૈયાણી અને માતા લલિતાબેન તેમજ વસઇમાં વિ.સં. ૨૦૩૬ના વૈશાખ સુદ દશમના દીક્ષા અંગીકાર કરેલ.
(3:02 pm IST)