Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

સાવરકુંડલામાં કુવારીકાઓ દ્વારા ફુલકાજળી વ્રતની ઉજવણી

સાવરકુંડલા : શ્રાવણ માસ શરૂ થતા જ તહેવારોની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજરોજ સાવરકુંડલાનાં રિધ્ધી-સિધ્ધનાથ મહાદેવ મંદિરે નાની બાળાઓ દ્વારા ફુલકાજલીનાં વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. અહીં મંદિરનાં ગોરાણીજીએ બાળાઓને ભોળાનાથની શાસ્ત્રોકતવિધીથી પૂજા કરાવી હતી. નાની નાની બાળાઓએ હોંશભેર ભગવાન ભોળાનાથની પૂજા કરી હતી. (તસ્વીર - અહેવાલ : દિપક પાંધી -સાવરકુંડલા)

(1:09 pm IST)