Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ખીરસરામાં ફુલકાજરી વ્રત નિમિતે પૂજન

 ખીરસરાઃ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલ છે આજે શ્રાવણ સુદ ત્રિજ એટલે ફુલકાજરી વ્રત આ દિવસે બાળાઓ વહેલી સવારે સ્નાન કરી પુજા વિધિની સામગ્રી લઇ શિવ મંદિરે શિવ પાર્વતીની પુજા અર્ચના કરી દિવસ ના ઉપવાસ કરે છે અને દિવસ દરમિયાન ફુલ સુંઘી ફળાહાર કરે છે અને રાત્રે જાગરણ કરી શિવ ભકિત કરે છે. (તસ્વીર-અહેવાલઃભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:32 am IST)