Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

આજે શ્રાવણનાં ત્રીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવને ચંદન શ્રૃંગાર

વેરાવળ -પ્રભાસ પાટણ : આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે આજે શ્રી સોમનાથ મહાદેવને ચંદન શ્રૃંગાર કરવામાં આવશે. પ્રથમ તસ્વીરમાં ગઇકાલે શ્રી સોમનાથ મહાદેવને પ૧ કિલો પુષ્પોનો શ્રૃંગાર કરાયો હતો તે નજરે પડે છે. બીજી તસ્વીરમાં આજે સવારના શ્રી સોમનાથ મહાદેવના પ્રાંતઃ શ્રૃંગાર નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ (વેરાવળ), દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ)

(11:32 am IST)