Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે શાસ્ત્રી શરદભાઇ વ્યાસ

જુનાગઢઃ જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપુરાણધામ આશ્રમની શાસ્ત્રી શરદભાઇ વ્યાસ ધરમપુરવાળાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે આશ્રમના સંસ્થાપક પૂ.જેન્તીરામબાપાએ તેમને ચાંદલો કરી ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કર્યુ હતુ ત્યારે જામનગરના જયવીનભાઇ દવે તેમજ હસમુખભાઇ શીલુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શરદભાઇ આશ્રમ દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓ નિહાળી પ્રભાવિત થયા હતા.(અહેવાલ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(10:10 am IST)