Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જામજોધપુરમાં પૂ.જીજ્ઞેશદાદા (રાધે-રાધે) તથા ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના પૂ.રાધારમણ સ્‍વામીની પધરામણી

જામજોધપુર : માણેક જ્‍વેલર્સના આંગણે સુવર્ણોત્‍સવ શુભારંભ પ્રસંગે સુપ્રસિધ્‍ધ ભાગવત કથાકાર પૂ.જીજ્ઞેશદાદા (રાધે-રાધે) તથા રાજકોટ ભૂપેન્‍દ્ર રોડ સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના કોઠારી શાષાી પૂ.રાધારમણસ્‍વામી તેમજ શ્રી પ.પૂ.૧૦૮ શ્રી જયવલ્લભલાલજી (પોરબંદર હવેલી)ની પધરામણી થઇ હતી. (તસ્‍વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

(10:45 am IST)