Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પોરબંદર : વેપારી પરિવારનું કોરોના ના કારણે મૃત્‍યુ

પોરબંદર : ૮ દિવસ પહેલા વેપારી મહાજન પરિવારના પ સભ્‍યોને કોરોનાની અસર થતા રાજકોટ સારવાર માટે દાખલ કરેલ અને ૩ સભ્‍યોને રીકવરી થતા રાજકોટ હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ આપેલ અને પોરબંદર આવેલ જયારે ર-પુરૂષ સભ્‍યો પિતા-પુત્ર અમદાવાદ વધુ સારવાર અર્થે હોસ્‍પિટલમાં દાખલ થયેલ અને ગઇકાલે કોરોનામાં પુત્રનું મૃત્‍યુ થયેલ અને પિતાને વેન્‍ટીલેટર ઉપર રાખવામાં આવેલ તેમનું પણ આજે મૃત્‍યુ થયેલ.

(10:26 pm IST)