Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે માસિક શિવરાત્રી નિમિતે જ્યોત પૂજન, મહાપૂજા અને મહાઆરતી કરી ભકતો ધન્ય બન્યા

વેરાવળ-પ્રભાસપાટણઃ પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે ઙ્ગમાસિક ઙ્ગશિવરાત્રી નીમીતે ઙ્ગશ્રી સોમનાથ મંદિરે ઙ્ગરાત્રિના જયોતપૂજનઙ્ગશ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઇ દેસાઇ દ્વારા કરવામાં આવેલ હતુ, આ પુજનમાં ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી, એકઝીકયુટીવ ઓફિસરશ્રી, વેરાવળ સોમનાથ નગર પાલીકાના પ્રમુખ પીયુષભાઇ ફોફંડી સાથે ટ્રસ્ટનાઙ્ગઅધિકારી/કર્મચારી,ઙ્ગતીર્થપુરોહિતો,ઙ્ગદર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્યરાત્રીના ૧૨-૦૦ કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવકૃપા પ્રાપ્ત કરી ભકતો ધન્ય બન્યા હતા. (તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ, દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ-વેરાવળ)

(2:36 pm IST)