Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

શ્રી સોમનાથ ટ્રસ્‍ટના વોક-વે ના સમયમાં વધારો

વેરાવળ-પ્રભાસપાટણ : શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા બનાવવામાં આવેલ વોક-વે સમર વેકેશનને ધ્‍યાને લઈનેᅠતા.૦૧-૦૪-ર૦રર થી સમુદ્રદર્શન પથ (વોક-વે) નો સમય સવારના ૦૬-૦૦-ᅠથી રાત્રિના ૦૯-૦૦ વાગ્‍યા સુધીનો કરવામાં આવેલ છે. સમયમાં ફેરફાર થતા પ્રવાસીઓ,ᅠયાત્રિકો હવે આ વોક-વેનો લાભ તા.૦૧-૦૪-૨૦૨૨ થી સવારના ૬ થી રાત્રિના ૯ વાગ્‍યા સુધી લઈ શકશે. (તસ્‍વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(10:39 am IST)