Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કેન્‍દ્રીય નાણામંત્રીશ્રીને વિસ્‍તૃત રજુઆત

રાજકોટ તા. ર૬: કેન્‍દ્રના નાણા મંત્રીશ્રી, વિગેરેને ભુવા અગ્રણી એચ. આર. મકવાણાએ પત્ર પાઠવી, જેમની આવક વેરાને પાત્ર થતી ન હોય અને જેમને પ૭ વર્ષ પુરા કર્યા હોય તેમને આઇ.ટી રીર્ટન ભરવામાંથી મુકતી આપવા, આઇ.ટી. ડીપાર્ટમેન્‍ટ, નિઃશુલ્‍ક આઇટી રીર્ટન ભરી આપવાની વ્‍યવસ્‍થા કરે, આઇટી રીર્ટન સ્‍થાનીક ભાષામાં સરળ, હળવું સામાન્‍ય માણસ સરળતાથી ભરી શકે તેવું સરળ બનાવવા, તમામ ડીપાર્ટમેન્‍ટ માનવતા, સાદગી સ્‍વચ્‍છતાને વિશેષ મહત્‍વ આપે, આયુર્વેદ માટે મહત્તમ બજેટ ફાળવવા સહિતના સજેસનો કર્યા છે. 

(4:50 pm IST)