Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મહંત પૂ.રામપ્રસાદદાસજી બાપુની સોમવારે પ્રાર્થનાસભા

રાજકોટઃ આઈશ્રી કુવાવાળી ખોડિયાર મંદિર તથા શ્રી રામનાથ મહાદેવ મંદિર, લક્ષ્મીવાડી કવાર્ટર, રાજકોટના મહંતશ્રી રામપ્રસાદદાસજી બાપુ (ગુરૃશ્રી રામકરણદાસજી બાપુ (ટારજનબાપુ)) તા.૨૫ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૮ સોમવારે સાંજે ૪ થી ૬ શ્રી કુવાવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીવાડી કવાર્ટર, રાજકોટ ખાતે રાખેલ છે.

(1:08 pm IST)