-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Tuesday, 22nd March 2022
પૂ. પરમ વિશુદ્ધિજી મ.સ.ના ૩૦ ઉપવાસના પારણા સંપન્ન
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ સા. ના શ્રીમુખેથી દીક્ષા અંગિકાર કરનાર
રાજકોટ, તા. રર : સમગ્ર સંસારના ત્યાગની સાથે ગત ફેબ્રુઆરીની ર૦ તારીખે પરમધામ ખાતે દીક્ષા અંગિકાર કરતાં જ ૩૦ દિવસ સુધી આહારના ત્યાગ સ્વરૃપ માસક્ષમણ તપની ઉગ્ર આરાધના કરીને સંયમ જીવનનો મંગલમય પ્રારંભ કરનારા રાષ્ટ્રસંત પરમ ગુરૃદેવ શ્રી નમ્રમુનિ સા. ના શ્રી મુખેથી દીક્ષિત થયેલ નૂતનદીક્ષિત સાધ્વીરના પૂજય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીની તપશ્ચર્યાની ગુરૃકૃપાએ નિર્વિધ્ને પૂણાહૂતિ થતા તેમના પારણાનો અવસર પારસધામ-ધાટકોપર ખાતે યોજાયો હતો.
ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઇ કોઠારીયા આ અવસરે અહોભાવની અભિવ્યકિત કરી હતી.
(2:42 pm IST)