Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

પૂ. પરમ વિશુદ્ધિજી મ.સ.ના ૩૦ ઉપવાસના પારણા સંપન્ન

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ સા. ના શ્રીમુખેથી દીક્ષા અંગિકાર કરનાર

રાજકોટ, તા. રર :  સમગ્ર સંસારના ત્યાગની સાથે ગત ફેબ્રુઆરીની ર૦ તારીખે પરમધામ ખાતે દીક્ષા અંગિકાર કરતાં જ ૩૦ દિવસ સુધી આહારના ત્યાગ સ્વરૃપ માસક્ષમણ તપની ઉગ્ર આરાધના કરીને સંયમ જીવનનો મંગલમય પ્રારંભ કરનારા રાષ્ટ્રસંત પરમ ગુરૃદેવ શ્રી નમ્રમુનિ સા. ના શ્રી મુખેથી દીક્ષિત થયેલ નૂતનદીક્ષિત સાધ્વીરના પૂજય  શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીની તપશ્ચર્યાની ગુરૃકૃપાએ નિર્વિધ્ને પૂણાહૂતિ થતા તેમના પારણાનો અવસર પારસધામ-ધાટકોપર ખાતે યોજાયો હતો.

ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઇ કોઠારીયા આ અવસરે અહોભાવની અભિવ્યકિત કરી હતી.

(2:42 pm IST)