Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

બી.એ.પી. એસ.ના સંતોના આશીર્વાદ મેળવતા ડો. વરૂણ અને નરહરિ અમીન

રાજકોટ : અક્ષર પુરૂષોત્તમ મંદિર શાહીબાગ અમદાવાદ ખાતે નરહરિ અમીન (સંસદ સભ્‍ય, રાજયસભા) અને ડો. વરૂણ અમીન ે સંતશ્રી ઇશ્વરચરણ સ્‍વામીજી, સંતશ્રી વિવેકસાગર સ્‍વામીજી તેમજ સંતશ્રી બ્રહ્મવિહારી સ્‍વામીજીનાં આશીર્વાદ મેળવ્‍યા હતા. સંતોએ પિતા-પૂત્રને પ્રસાદીની માળા પહેરાવી સન્‍માનિત કર્યા હતા.

(12:09 pm IST)