Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અનાર્મ એ.એસ.આઈ .અમૃતભાઈ માયાભાઈ રાઠોડ કોરોનાથી સંક્રમિત થયા બાદ અવસાન

રાજકોટઃ શહેર પોલીસના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ એસ આઈ અમૃતભાઈ રાઠોડ  કોરોના સંક્રમીત થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. આજ રોજ તેમનો સ્વર્ગવાસ થયેલ છે. આ કોરોના  વોરીયર્સને રાજકોટ શહેર પોલીસ દ્વારા શોક સલામી આપવામાં આવેલ હતી. શહેર પોલીસબેડામાં આ બનાવથી શોક છવાઈ ગયો છે. સદ્દગતના આત્માની શાંતિ માટે સૌએ પ્રાર્થના કરી છે.

(5:30 pm IST)