Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

હોળી- ધુળેટી નિમિતે શ્રી શ્યામલાલજીની હવેલીમાં આજે- કાલે અલૌકીક દર્શન

રાજકોટઃ આજે ગુરૂવારે સાંજે ૬ થી ૭:૩૦ કલાકે રાળની અલોકીક ઝાંખી અને દ્વારકેશ મંડળના રસીયાનો કાર્યક્રમ તેમજ કાર્યક્રમની સમાપ્તી પછી કણીકા પ્રસાદ (અલ્પ આહાર) તેમજ કાલે તા.૧૮ શુક્રવારે ફુલડોલ દર્શનનો સમય પહેલા ભોગના- ૧૧:૩૦ થી ૧૨, બીજા ભોગના ૧ થી ૧:૩૦, ત્રીજા ભોગના- ૨:૩૦ થી ૩, ચોથા ભોગના ૩:૩૦ થી ૪ તેમજ શયનની ઝાંખી સાંજે ૭ કલાકે રાખેલ છે. મુખિયાજી શ્રી જયેશભાઈ હરિદાસભાઈ તરફથી નિમંત્રણ અપાયું છે. શ્રી શ્યામલાલજીની હવેલી (જૂની સદરની હવેલી) પંચનાથ મંદિર મેઈન રોડ જય સીયારામ પેંડાવાળાની સામે રાજકોટ મો.૮૫૧૧૭ ૬૩૭૬૩

(2:39 pm IST)