Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

માંડવી ચોક દેરાસરે તિરંગા

શહેરના ૧૯૬ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત સમગ્ર સુપાર્શ્વનાથ દાદાના દેરાસરમાં શિખરો ઉપર રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવામાં આવ્‍યા છે. તેમ સંઘ પ્રમુખ જીતુભાઇ ચા વાળાએ જણાવ્‍યું હતું.

(4:46 pm IST)