Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પ્રદિપ ડવે તાત્કાલિક પગલાઓ લીધા...

રાજકોટઃ રાજકોટના યુવા મેયર શ્રી પ્રદિપ ડવે અકિલાને જણાવેલ કે, કોરોનાના પાંચ કેસો આવ્યા છે તેની તલસ્પર્શી માહિતી અને પગલા લેવા કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવા નિર્દેશો અપાયા છે અને આ કેસો બહારગામથી આવ્યા પછી થયા કે સ્થાનિક છે તેની તપાસ થઇ રહી છે. દરમિયાન રાજકોટ અન્ય કોઇ હોસ્પિટલો કે ડોક્ટરો કે બ્લડ ચેકીંગ લેબોરેટરીમાં કોરોનાના નવા કેસો નોંધાયાનું જાણવા મળતું નથી.

(4:29 pm IST)