Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમે દ્વાદશ જયોર્તિલીગનું સ્થાપન : ગંગામૈયાના દર્શન

રાજકોટ : પવિત્ર શ્રાવણ માસ નિમિતે સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ પ્રેરીત શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે ભગવાન શિવશંકરના બાર જયોતિર્લીંગ તેમજ ગંગામૈયાનું સ્થાપન કરી દર્શન ખુલ્લા મુકાયા છે. આખો માસ દર્શનનો લ્હાવો લઇ શકાશે. દર સોમવારે શ્રી મંગલેશ્વર મહાદેવને વિવિધ શ્રૃંગાર કરવામાં આવશે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. 

(4:07 pm IST)