Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જગજીતસિંઘના રાજકોટ સ્‍થિત અંતિમ કાર્યક્રમ સમયે તૈયાર કરાયેલ સ્‍કેચ

રાજકોટ : સ્‍વર્ગીય ગાયક જગજીતસિંઘની જન્‍મ જયંતિ આગામી તા. ૮ ના છે. ત્‍યારે રાજકોટમાં તેમના અંતિમ કાર્યક્રમ સમયે ૧૯૯૯ માં ભૂષણ કારેલીયાએ તૈયાર કરેલ સ્‍કેચ અહીં નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:10 pm IST)