Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પુનિત સદગુરૂ ભજન મંડળ દ્વારા ખોડીયાર જન્‍મોત્‍સવ

રાજકોટઃ શ્રી પુનિત સદગુરુ ભજન મંડળના સભ્‍ય શ્રી મહેન્‍દ્રભાઇ લાખાણી (હોન્‍ડાએકટીવાવાળા)ના નિવાસ સ્‍થાને માં ખોડિયારના જન્‍મોત્‍સવની ઉજવણીમાં જયેશભાઇ નથવાણી, હિત-યતીનભાઇ ગરાછ-ભરતભાઇ ગોંડલીયા,  મનસુખભાઇ વરીયા, ભરતભાઇ ગોલાણીયા, જયપ્રકાશ બુધ્‍ધદેવ, બિહારીભાઇ ભોજાણી,  દિપકભાઇ અનડકટ, હસુભાઇ તબલ્‍ચી, ભકિતદાનભાઇ ગઢવી(લોકગાયક), મથુરાભાઇ તથા કાંતીભાઇ નથવાણી, મહેન્‍દ્રભાઇ ત્રિવેદી(રૈયા), કથાકાર, અમૃતલાલ મકવાણા, મહેન્‍દ્રભાઇ માંડલીયા, અમુભાઇ ગોલાણીયા(ચંપકભાઇ બુધ્‍ધદેવ), દિપકભાઇ જોબનપુત્રા, કાંતીભાઇ પાડલીયા, ગીતાબેન જશુભાઇ રાઠોડ, બાબુભાઇ પેંડાવાળા, વિજયભાઇ રાચ્‍છ(ગાંધીનગર), સુભાષ રાજાણી(બ્રોકર),  કેતન, સુરેશભાઇ જોબનપુત્રા, કુંૅદનબેન તથા ઘેલાણી પરિવાર, ઉપરાંત ખોડીયાર ઉપાસક ભાવનાબેન, વિનુભાઇ કોટેચા(નાઇરોબી) અને (લોકભારતી સંસ્‍થા સણોસરાના પ્રિન્‍સીપાલ નરેન્‍દ્રભાઇ કોટેચા) તથા ગીતાબેન(અમેરીકા) તથા લેસ્‍ટર લંડનથી ઉપસ્‍થિત રહયા હતા

(4:09 pm IST)