Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૭-પ-ર૦રર,શુક્રવાર
વૈશાખ વદ-૧ર
પ્રદોષ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્‍ત-૭-રર
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
રાહુ કાળ ૧૧-૦૪થી ૧ર-૪૪સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજિત ૧ર-૧૭થી ૧૩-૧૧સુધી
૬-૦પ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૪ સુધી, ૧ર-૪૪ થી
શુભ-૧૪-ર૪ સુધી,
૧૭-૪૪ થી ચલ ૧૯-ર૪ સુધી
રર-૦૪ થી લાભ ર૩-ર૪ સુધી
શુભ હોરા
૬-૦પ થી ૯-ર૪ સુધી,
૧૦-૩૧ થી ૧૧-૩૮ સુધી,
૧૩-પ૧ થી ૧૭-૧૦ સુધી
૧૮-૧૭ થી ૧૯-ર૪ સુધી,
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન બાબત જન્‍માક્ષર મેળવવા જરૂરી છે. હવે યુવક-યુવતિના ગ્રહો મળતા હોય પણ યુવકના મા-બાપનો સ્‍વભાવ જો ખરાબ હોય તો શું કરવું ઘણા લોકો જન્‍માક્ષર બતાવી બતાવીને થોડુ જયોતિષ ભણતા થઇ ગયા હોય છે જેમ કોઇ બીમાર રહેતી વ્‍યકિત પાસે કંઇ દવા લેવી તેનું જ્ઞાન થઇ ગયુ હોય છે. અહીં તેને પોતાની બીમારીની દવાનું જ્ઞાન હોય છે તેવી રીતે જયોતિષ બાબત બાર રાશિઓના નામ આવડી ગયેલા હોય છે. કોઇ પણ બાબતમાં સંપૂર્ણ જ્ઞાન મેળવવું જોડકા જન્‍મેલા બાળકો બાબત કેવી રીતે ફળાદેશ કરવું જોડકા બાળકોમાં એકના લગ્ન રપ વર્ષ થઇ ગયા હોય બીજા, બાળકના જોડકા હોવા છતાં લગ્ન ન થયા હોય ટૂંકમાં બહુ સમજીને ફળાદેશ થઇ શકે. (ક્રમશ)