Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧ર-ઓગસ્ટ-ર૧ ગુરૂવાર
શ્રાવણ સુદ-૪
વિનાયક ચતુર્થી
દુર્વાથી પૂજન કરવું
બૃહસ્પતિ પૂજન
સ્થિર યોગ
સૂર્યોદયથી ૮-પ૩
ભદ્રા ૧પ-રપ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કન્યા
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-કુંભ
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-ર૪,
સૂર્યાસ્ત-૭-૧૯
જૈન નવકારશી- ૭-૧ર
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ અભિજીત-૧૩-૧૮ સુધી
૬-ર૪ થી શુભ ૮-૦૧ સુધી
૧૧-૧પ થી ચલ-લાભ-અમૃત
૧૬-૦પ સુધી, ૧૭-૪ર થી
શુભ-અમૃત-ચલ રર-૦૬ સુધી
શુભ હોરા
૬-ર૪ થી ૭-ર૯ સુધી, ૯-૩૮ થી ૧ર-પર સુધી, ૧૩-પ૬ થી ૧પ-૦૧ સુધી, ૧૭-૧૦ થી ર૦-૧પ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત ગ્રહો ખુબ જ સારા હોવા છતાં પણ વ્યકિતને સફળતા નથી મળતી તેનું કારણ શું હોઇ શકે ? અહીં, ઘણા સામાન્ય કારણો હોઇ શકે છે. વ્યકિતની અંદર એક આળસવૃતિ હોય છે. જેથી તેને લઇને તેને કામ કરવાની ઇચ્છા નથી થતી અથવા તો કોઇ પણ પરાણે કરે છે. જેને લઇને તેને થાક લાગે છે. જન્મના ચંદ્રની સાથે બુધ કે શનિનું કનેકશન આળસવૃતિ અને મહેનત ન કરવાની ઇચ્છાને લઇને સફળતા નથી મળતી પ્રગતિ નથી થતી જેથી કોઇ જાણકાર વ્યકિત પાસે માર્ગદર્શન લેવુ એસ્ટ્રો મોટીવેશનથી માનસીકતા પરિવર્તન પામી શકે છે. અનુભવી વ્યકિતનું માર્ગદર્શન અને ઉપદેશ ધ્યાનમાં લેવાથી ઘણુ પરિવર્તન થઇ શકે છે. અને પ્રગતિ થાય છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા, અંધ શ્રધ્ધામાં ન પડવું, શકિત પ્રમાણે દાન કરવું.