અવસાન નોંધ
સુરેશભાઈ પારેખ
રાજકોટઃ સોની ગો.વા. પિતાંબરદાસ રણછોડદાસ પારેખ (ટંકારાવાળા)ના પુત્ર સુરેશભાઈ પિતાબરદાસ પારેખ (ઉ.વ.૭૯) તે ગો.વા.ચંપકભાઈ ગો.વા. પ્રભુદાસભાઈ ગુણવંતરાયભાઈ ગીરીશભાઈ જસવંતભાઈ ગોપાલભાઈના ભાઈ તે યોગેશભાઈ, નયનાબેન, ભાવનાબેન, શોભનાબેનના પિતાશ્રી નેમિત, ચાંદની, બંસીના દાદા, ગો.વા.મણીલાલ ગોબરદાસ કલાડીયા (વાંકાનેરવાળા)ના જમાઈનું શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૩૦ સોમવાર વાઘેશ્વરી વાડી નં.૩ રામનાથપરા રાજકોટ સવારે ૧૦:૩૦ થી ૧૨ વાગ્યા સુધી રાખેલ છે.
હરીભાઈ પંડયા
રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હરીભાઈ દામોદરભાઈ પંડયા (ઉ.વ.૮૪) (નિવૃત્ત એસબીઆઈ અધિકારી) તે બેનશ્રી નિતાબેન પ્રમોદકુમાર રાવલ (મુંબઈ) તથા ભાઈ તરૂણભાઈના પિતાશ્રીનું તા.૨૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું સોમવાર તા.૩૦ના સવારે ૧૦ થી ૧૧ કલાકે તેમના નિવાસસ્થાને (હેમજીત એપાર્ટમેન્ટ, સી-૩, મીલપરા શેરી નં.૬, રાજકોટ) રાખેલ છે.
ઈન્દુબેન દોશી
રાજકોટઃ નિવાસી સ્વ.રમણીકલાલ કાનજીભાઈ દોશીના ધર્મપત્નિ ઈન્દુબેન રમણીકલાલ દોશી (ઉ.વ.૮૮) જે પંકજભાઈ દોશી (ઓરીએન્ટલ ઈન્સ્યુ કાું.લી)ના માતુશ્રી તેમજ સ્વ.કિર્તિદા (કિરણ)બેન, સ્વ.ચંદ્રિકાબેન ધ્રોલીઆ- અમદાવાદ, કિશોરભાઈ મહેતા ડોમ્બીવલીના માતુશ્રી તથા અ.સૌ.કાજલબેન, જવાહરભાઈ મહેતા- જામનગર, મુકેશભાઈ ધ્રોલઆ- અમદાવાદ, દીપકકુમાર મહેતા ડોમ્બીવલીના સાસુમા તેમજ અ.સૌ.જિનલબેન જયકુમાર તન્ના- કેનેડા, નીવા, યશના દાદીમાનું તા.૨૮ શનિવારે વ્હેલી સવારે અરિહંતશરણ થયેલ છે. જેમનું ઉઠમણું- પૂજા- પ્રાર્થના તા.૩૦ને સોમવારે સવારે ૧૦ કલાકે શેઠ ઉપાશ્રય- ૧૫૦ ફૂટ રીંગ રોડ, પ્રસંગ હોલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.
નિખિલભાઈ દેવમુરારી
રાજકોટઃ નિખીલભાઈ અશ્વિનભાઈ દેવમુરારી તે અશ્વિનભાઈ મધુભાઈ દેવમુરારી તથા શર્મીષ્ઠા અશ્વીનભાઈ દેવમુરારીના પુત્ર તથા પ્રસન્નભાઈ રવિભાઈ આચાર્યના ભાઈ તા.૨૯ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે ‘રૂદ્ર', ૨- વાણીયા વાડી, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
કિર્તીકુમાર પંડયા
રાજકોટઃ મૂળ ખરેડી, હાલ કાલાવડ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભાનુશંકર જગન્નાથ પંડયાના પુત્ર કિર્તીકુમાર ભાનુશંકર પંડયા (ઉ.વ.૫૩) તે ચંદ્રકાન્ત જગન્નાથ પંડયાના ભત્રીજા તેમજ પ્રફુલભાઈ, અશ્વિનભાઈ, ગીરીશભાઈ તેમજ સ્વ.કમલેશભાઈના મોટાભાઈ તેમજ વિશાલ, ભાગ્યેશ તથા રિધ્ધીના પિતાજીનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ને સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
વિજયાબેન મિયાત્રા
રાજકોટ : વિજયાબેન પ્રભાતભાઇ મિયાત્રા તે ભુપતભાઇ પ્રભાતભાઇ મિયાત્રાના માતુશ્રી તેમજ જીતુભાઇ ગોવિંદભાઇ મિયાત્રા અને કિશોરભાઇ ગોવિંદભાઇ મિયાત્રાના ભાભી તેમજ વિપુલભાઇ ઉકાભાઇ મિયાત્રા, અજયભાઇ ઉકાભાઇ મિયાત્રા અને અનિરૂધ્ધભાઇ નરેશભાઇ મિયાત્રાના કાકીનું તા. ૨૯ ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને મધુવન સોસાયટી શેરી નં.૩, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૯૮૮ ૫૪૪૦૨
પ્રેમજીભાઇ ઢોલરીયા
રાજકોટ : મોટા મહિકા નિવાસી પરશોતમભાઇ ઢોલરીયા (મો.૯૮૨૪૨ ૧૬૫૩૦) અને નિલેશભાઇ ઢોલરીયા (મો.૯૮૭૯૩ ૯૭૯૨૦) ના પિતાશ્રી પ્રેમજીભાઇ ડાયાભાઇ ઢોલરીયા (ઉ.વ.૯૦) નું તા. ૨૯ ના રવિવારે અવસાન થયેલ છે.
જયાબેન સવજીયાણી
રાજકોટ : જયાબેન બાબુલાલ સવજીયાણી (ઉ.વ.૯૪) તે સ્વ. બાબુલાલના ધર્મપત્ની તથા રમેશભાઇના માતુશ્રી તથા હર્ષદકુમાર અને મોહિતભાઇના દાદીમાંનું તા. ર૮ ને શનીવારે અવસાન થયુ છે. સદ્્ગતનું બેસણુ તા. ૩૦ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલ્યાણનગર-ર, સહકાર મેઇન રોડ પર રાખેલ છે. મો. ૮૪૬૦૮ પ૮૯૪૬)
સુરેશભાઈ પારેખ
રાજકોટઃ સોની ગો.વા. પિતાંબરદાસ રણછોડદાસ પારેખ (ટંકારાવાળા)ના પુત્ર સુરેશભાઈ પિતાબરદાસ પારેખ (ઉ.વ.૭૯) તે ગો.વા.ચંપકભાઈ ગો.વા. પ્રભુદાસભાઈ ગુણવંતરાયભાઈ ગીરીશભાઈ જસવંતભાઈ ગોપાલભાઈના ભાઈ તે યોગેશભાઈ, નયનાબેન, ભાવનાબેન, શોભનાબેનના પિતાશ્રી નેમિત, ચાંદની, બંસીના દાદા, ગો.વા.મણીલાલ ગોબરદાસ કલાડીયા (વાંકાનેરવાળા)ના જમાઈનું શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૩૦ સોમવાર વાઘેશ્વરી વાડી નં.૩ રામનાથપરા રાજકોટ સવારે ૧૦:૩૦ થી ૧૨ વાગ્યા સુધી રાખેલ છે.(૩૦.૨)
હરીભાઈ પંડયા
રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હરીભાઈ દામોદરભાઈ પંડયા (ઉ.વ.૮૪) (નિવૃત્ત એસબીઆઈ અધિકારી) તે બેનશ્રી નિતાબેન પ્રમોદકુમાર રાવલ (મુંબઈ) તથા ભાઈ તરૂણભાઈના પિતાશ્રીનું તા.૨૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું સોમવાર તા.૩૦ના સવારે ૧૦ થી ૧૧ કલાકે તેમના નિવાસસ્થાને (હેમજીત એપાર્ટમેન્ટ, સી-૩, મીલપરા શેરી નં.૬, રાજકોટ) રાખેલ છે.(૩૦.૨)
ઈન્દુબેન દોશી
રાજકોટઃ નિવાસી સ્વ.રમણીકલાલ કાનજીભાઈ દોશીના ધર્મપત્નિ ઈન્દુબેન રમણીકલાલ દોશી (ઉ.વ.૮૮) જે પંકજભાઈ દોશી (ઓરીએન્ટલ ઈન્સ્યુ કાું.લી)ના માતુશ્રી તેમજ સ્વ.કિર્તિદા (કિરણ)બેન, સ્વ.ચંદ્રિકાબેન ધ્રોલીઆ- અમદાવાદ, કિશોરભાઈ મહેતા ડોમ્બીવલીના માતુશ્રી તથા અ.સૌ.કાજલબેન, જવાહરભાઈ મહેતા- જામનગર, મુકેશભાઈ ધ્રોલઆ- અમદાવાદ, દીપકકુમાર મહેતા ડોમ્બીવલીના સાસુમા તેમજ અ.સૌ.જિનલબેન જયકુમાર તન્ના- કેનેડા, નીવા, યશના દાદીમાનું તા.૨૮ શનિવારે વ્હેલી સવારે અરિહંતશરણ થયેલ છે. જેમનું ઉઠમણું- પૂજા- પ્રાર્થના તા.૩૦ને સોમવારે સવારે ૧૦ કલાકે શેઠ ઉપાશ્રય- ૧૫૦ ફૂટ રીંગ રોડ, પ્રસંગ હોલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૨)
નિખિલભાઈ દેવમુરારી
રાજકોટઃ નિખીલભાઈ અશ્વિનભાઈ દેવમુરારી તે અશ્વિનભાઈ મધુભાઈ દેવમુરારી તથા શર્મીષ્ઠા અશ્વીનભાઈ દેવમુરારીના પુત્ર તથા પ્રસન્નભાઈ રવિભાઈ આચાર્યના ભાઈ તા.૨૯ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે ‘રૂદ્ર', ૨- વાણીયા વાડી, ૮૦ ફૂટ રોડ,
લાભુબેન ચૌહાણ
રાજકોટઃ સ્વ.લાભુબેન આનંદભાઇ ચૌહાણ(ઉ.૭૦) તેઓ ભરતભાઇ, અશોકભાઇ, શૈલેષભાઇ અને લત્તાબેન ના માતાનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ સોમવારના રોજ સાંજે પ થી ૭ અમારા નિવાસ સ્થાને ‘‘શ્યામ''ન્યુ ગણેશનગર શેરી નં-૧, વિવેકાનંદ સ્કુલ વાળી, શેરી કોઠારીયા મેઇન રોડ, રાખેલ છે.(૩૯.૩)