Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022
પાટણવાવના પ્રેસ પ્રતિનિધી નરશીભાઇ જેઠવાના માતુશ્રીનું અવસાન

પાટણવાવઃ હેમીબેન ભીમજીભાઇ જેઠવા (ઉ.વ.૯૦) તે પ્રેસ પ્રતિનિધિ નરશીભાઇ જેઠવા તથા સ્‍વ. હરસુખભાઇ જેઠવા (જુનાગઢ)ના માતુશ્રી તથા જગદીશભાઇ (વડોદરા) તથા અલ્‍પેશભાઇ તથા નિરવભાઇ તથા જયદિપભાઇ (જુનાગઢ)ના દાદીમાનું તા. ર૭ શુક્રવારના રોજ અવસાન પામેલ છે. ઉત્તરક્રિયા તા. ર ને ગુરૂવાર ના રોજ સાંજના ૪ વાગ્‍યે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

 

હાર્દિકભાઇ જોશી

રાજકોટ : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રાજકોટ નિવાસી હાર્દિકભાઇ હેમંતભાઇ જોશી (ઉ.વ.૩૪) તે સ્‍વ. હેમંતભાઇ રોહીતભાઇ જોશીના પુત્રનું તા. ર૯ ના અવસાન થયેલ છે. મો. ૯૮રપ૪ ૩૩૧૦૬, મો. ૮૮૪૯૪ ૦૯૯રપ, મો. ૯૮ર૪૪ ર૭૦૯૯ (પ-૪)

સૈયદ હાજી અ.ખાલીદમીંયા બાપુના માતાજીની વફાતઃ કાલે ઝિયારત

રાજકોટ : રાજકોટ શહેરના મુસ્‍લિમ અગ્રેસર અને શહેરમાં અનેક ઇસ્‍લામી જલ્‍સાઓનુ પ્રમુખસ્‍થાન સંભાળતા કિબ્‍લા સૈયદ હાજી અબ્‍દુલ ખાલીદમીંયાબાપુ કાદરી રઝવી, નૂરી ત્‍થા સૈયદ હાજી મો. જમીલબાપુ, સૈયદ હાજી અલ્‍તાફબાપુ કાદરી, હાજી તૌફીકબાપુ અને હાજી હામિદબાપુ કાદરીના માતાજી અને કાદરી સન્‍સના સંચાલક મોહીબ્‍બબાપુના દાદીમા સૈયદા, મખ્‍દુમા, સરકારા ઝૂલેખાંમા (ઉ.વ.૯પ) તા. ર૯ ના રવિવારે સવારે જન્‍નત નશીન થયા છે. તેઓની દફનવિધી ગઇ સાંજે ખામોશ કોલોની ખાતે થઇ હતી. જેમાં સાદાતે કિરામ, ઉલમાએ કિરામ અને વિવિધ અગ્રેસરો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતાં.
મર્હુમા સૈયદા, ઝૂલેખામાં ખૂબ જ મિલનસાર અને હસમુખા સ્‍વભાવના ઉપરાંત ઇબાદત ગુજાર હતા હમેંશા તેઓ સૌને મળતા રહેતા હતા અને દુઆઓ આપતા રહેતા હતાં. તેઓ થોડા સમયથી પથારીવશ હતાં. તેઓની ઝિયારત તા. ૩૧ ને મંગળવાર કાલે સવારે ૯.૩૦ વાગ્‍યે ફારૂકી મસ્‍જીદ (દૂધ સાગર રોડ) ખાતે રાખેલ છે.

 

સુમનભાઇ કારીઆ(લિબર્ટી સ્‍ટોર્સ)નું દુઃખદ અવસાનઃ સાંજે પ્રાર્થના સભા

રાજકોટઃ સ્‍વ. જગજીવનદાસ ઘેલાભાઇ કારીઆના સુપુત્ર સુમનભાઇ (ઉ.વ.૮૩)(લિબર્ટી સ્‍ટોર્સ) તે હર્ષાબહેન,વિરલભાઇ,દર્શનભાઇ (સી.એ.)તથા સરજુભાઇના પિતાશ્રી અને સ્‍વ.વસંતભાઇ, વ્રજલાલભાઇ, ડો. સુશીલભાઇ તથા કિરીટભાઇ કારીઆના ભાઇ, તે નવલચંદ મોહનલાલ પંડિત મોરબીના જમાઇનું ૨૮/૫ ના રોજ દેહાવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તથા પિયરપક્ષની સાદડી તા.૩૦ ને સોમવારે સાંજના ૫ થી ૬:૩૦ કલાકે પારસ સોસાયટી હોલ, નિર્મલા રોડ ખાતે રાખેલ છે.

વિજયાબેન મિયાત્રા

રાજકોટ : વિજયાબેન પ્રભાતભાઇ મિયાત્રા તે ભુપતભાઇ પ્રભાતભાઇ મિયાત્રાના માતુશ્રી તેમજ જીતુભાઇ ગોવિંદભાઇ મિયાત્રા અને કિશોરભાઇ ગોવિંદભાઇ મિયાત્રાના ભાભી તેમજ વિપુલભાઇ ઉકાભાઇ મિયાત્રા, અજયભાઇ ઉકાભાઇ મિયાત્રા અને અનિરૂધ્‍ધભાઇ નરેશભાઇ મિયાત્રાના કાકીનું તા. ૨૯ ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને મધુવન સોસાયટી શેરી નં.૩, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૯૮૮ ૫૪૪૦૨

પ્રેમજીભાઇ ઢોલરીયા

રાજકોટ : મોટા મહિકા નિવાસી પરશોતમભાઇ ઢોલરીયા (મો.૯૮૨૪૨ ૧૬૫૩૦) અને નિલેશભાઇ ઢોલરીયા (મો.૯૮૭૯૩ ૯૭૯૨૦) ના પિતાશ્રી પ્રેમજીભાઇ ડાયાભાઇ ઢોલરીયા (ઉ.વ.૯૦) નું તા. ૨૯ ના રવિવારે અવસાન થયેલ છે. (૧૬.૨)

અવસાન નોંધ

સુરેશભાઈ પારેખ

રાજકોટઃ સોની ગો.વા. પિતાંબરદાસ રણછોડદાસ પારેખ (ટંકારાવાળા)ના પુત્ર સુરેશભાઈ પિતાબરદાસ પારેખ (ઉ.વ.૭૯) તે ગો.વા.ચંપકભાઈ ગો.વા. પ્રભુદાસભાઈ ગુણવંતરાયભાઈ ગીરીશભાઈ જસવંતભાઈ ગોપાલભાઈના ભાઈ તે યોગેશભાઈ, નયનાબેન, ભાવનાબેન, શોભનાબેનના પિતાશ્રી નેમિત, ચાંદની, બંસીના દાદા, ગો.વા.મણીલાલ ગોબરદાસ કલાડીયા (વાંકાનેરવાળા)ના જમાઈનું શનિવારના રોજ શ્રીજીચરણ પામ્‍યા છે. સદ્દગતનું બન્‍ને પક્ષનું બેસણું તા.૩૦ સોમવાર વાઘેશ્વરી વાડી નં.૩ રામનાથપરા રાજકોટ સવારે ૧૦:૩૦ થી ૧૨ વાગ્‍યા સુધી રાખેલ છે.

હરીભાઈ પંડયા

રાજકોટઃ ઔદીચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ હરીભાઈ દામોદરભાઈ પંડયા (ઉ.વ.૮૪) (નિવૃત્ત એસબીઆઈ અધિકારી) તે બેનશ્રી નિતાબેન પ્રમોદકુમાર રાવલ (મુંબઈ) તથા ભાઈ તરૂણભાઈના પિતાશ્રીનું તા.૨૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું સોમવાર તા.૩૦ના સવારે ૧૦ થી ૧૧ કલાકે તેમના નિવાસસ્‍થાને (હેમજીત એપાર્ટમેન્‍ટ, સી-૩, મીલપરા શેરી નં.૬, રાજકોટ) રાખેલ છે.

ઈન્‍દુબેન દોશી

રાજકોટઃ નિવાસી સ્‍વ.રમણીકલાલ કાનજીભાઈ દોશીના ધર્મપત્‍નિ ઈન્‍દુબેન રમણીકલાલ દોશી (ઉ.વ.૮૮) જે પંકજભાઈ દોશી (ઓરીએન્‍ટલ ઈન્‍સ્‍યુ કાું.લી)ના માતુશ્રી તેમજ સ્‍વ.કિર્તિદા (કિરણ)બેન, સ્‍વ.ચંદ્રિકાબેન ધ્રોલીઆ- અમદાવાદ, કિશોરભાઈ મહેતા ડોમ્‍બીવલીના માતુશ્રી તથા અ.સૌ.કાજલબેન, જવાહરભાઈ મહેતા- જામનગર, મુકેશભાઈ ધ્રોલઆ- અમદાવાદ, દીપકકુમાર મહેતા ડોમ્‍બીવલીના સાસુમા તેમજ અ.સૌ.જિનલબેન જયકુમાર તન્‍ના- કેનેડા, નીવા, યશના દાદીમાનું તા.૨૮ શનિવારે વ્‍હેલી સવારે અરિહંતશરણ થયેલ છે. જેમનું ઉઠમણું- પૂજા- પ્રાર્થના તા.૩૦ને સોમવારે સવારે ૧૦ કલાકે શેઠ ઉપાશ્રય- ૧૫૦ ફૂટ રીંગ રોડ,  પ્રસંગ હોલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

નિખિલભાઈ  દેવમુરારી

રાજકોટઃ નિખીલભાઈ અશ્વિનભાઈ દેવમુરારી તે અશ્વિનભાઈ મધુભાઈ દેવમુરારી તથા શર્મીષ્‍ઠા અશ્વીનભાઈ દેવમુરારીના પુત્ર તથા પ્રસન્‍નભાઈ રવિભાઈ આચાર્યના ભાઈ તા.૨૯ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે ‘રૂદ્ર', ૨- વાણીયા વાડી, ૮૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કિર્તીકુમાર પંડયા

રાજકોટઃ મૂળ ખરેડી, હાલ કાલાવડ ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભાનુશંકર જગન્‍નાથ પંડયાના પુત્ર કિર્તીકુમાર ભાનુશંકર પંડયા (ઉ.વ.૫૩) તે ચંદ્રકાન્‍ત જગન્‍નાથ પંડયાના ભત્રીજા તેમજ પ્રફુલભાઈ, અશ્વિનભાઈ, ગીરીશભાઈ તેમજ સ્‍વ.કમલેશભાઈના મોટાભાઈ તેમજ વિશાલ, ભાગ્‍યેશ તથા રિધ્‍ધીના પિતાજીનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું  તા.૩૦ને સોમવાર સાંજે ૪  થી ૬ કલાકે તેમના નિવાસસ્‍થાને રાખેલ છે.

વિજયાબેન મિયાત્રા

રાજકોટ : વિજયાબેન પ્રભાતભાઇ મિયાત્રા તે ભુપતભાઇ પ્રભાતભાઇ મિયાત્રાના માતુશ્રી તેમજ જીતુભાઇ ગોવિંદભાઇ મિયાત્રા અને કિશોરભાઇ ગોવિંદભાઇ મિયાત્રાના ભાભી તેમજ વિપુલભાઇ ઉકાભાઇ મિયાત્રા, અજયભાઇ ઉકાભાઇ મિયાત્રા અને અનિરૂધ્‍ધભાઇ નરેશભાઇ મિયાત્રાના કાકીનું તા. ૨૯ ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને મધુવન સોસાયટી શેરી નં.૩, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૯૮૮ ૫૪૪૦૨

પ્રેમજીભાઇ ઢોલરીયા

રાજકોટ : મોટા મહિકા નિવાસી પરશોતમભાઇ ઢોલરીયા (મો.૯૮૨૪૨ ૧૬૫૩૦) અને નિલેશભાઇ ઢોલરીયા (મો.૯૮૭૯૩ ૯૭૯૨૦) ના પિતાશ્રી પ્રેમજીભાઇ ડાયાભાઇ ઢોલરીયા (ઉ.વ.૯૦) નું તા. ૨૯ ના રવિવારે અવસાન થયેલ છે.

જયાબેન સવજીયાણી

રાજકોટ : જયાબેન બાબુલાલ સવજીયાણી (ઉ.વ.૯૪) તે સ્‍વ. બાબુલાલના ધર્મપત્‍ની તથા રમેશભાઇના માતુશ્રી તથા હર્ષદકુમાર અને મોહિતભાઇના દાદીમાંનું તા. ર૮ ને શનીવારે અવસાન થયુ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૩૦ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલ્‍યાણનગર-ર, સહકાર મેઇન રોડ પર રાખેલ છે. મો. ૮૪૬૦૮  પ૮૯૪૬)

સુરેશભાઈ પારેખ

રાજકોટઃ સોની ગો.વા. પિતાંબરદાસ રણછોડદાસ પારેખ (ટંકારાવાળા)ના પુત્ર સુરેશભાઈ પિતાબરદાસ પારેખ (ઉ.વ.૭૯) તે ગો.વા.ચંપકભાઈ ગો.વા. પ્રભુદાસભાઈ ગુણવંતરાયભાઈ ગીરીશભાઈ જસવંતભાઈ ગોપાલભાઈના ભાઈ તે યોગેશભાઈ, નયનાબેન, ભાવનાબેન, શોભનાબેનના પિતાશ્રી નેમિત, ચાંદની, બંસીના દાદા, ગો.વા.મણીલાલ ગોબરદાસ કલાડીયા (વાંકાનેરવાળા)ના જમાઈનું શનિવારના રોજ શ્રીજીચરણ પામ્‍યા છે. સદ્દગતનું બન્‍ને પક્ષનું બેસણું તા.૩૦ સોમવાર વાઘેશ્વરી વાડી નં.૩ રામનાથપરા રાજકોટ સવારે ૧૦:૩૦ થી ૧૨ વાગ્‍યા સુધી રાખેલ છે.(૩૦.૨)

હરીભાઈ પંડયા

રાજકોટઃ ઔદીચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ હરીભાઈ દામોદરભાઈ પંડયા (ઉ.વ.૮૪) (નિવૃત્ત એસબીઆઈ અધિકારી) તે બેનશ્રી નિતાબેન પ્રમોદકુમાર રાવલ (મુંબઈ) તથા ભાઈ તરૂણભાઈના પિતાશ્રીનું તા.૨૭ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું સોમવાર તા.૩૦ના સવારે ૧૦ થી ૧૧ કલાકે તેમના નિવાસસ્‍થાને (હેમજીત એપાર્ટમેન્‍ટ, સી-૩, મીલપરા શેરી નં.૬, રાજકોટ) રાખેલ છે.(૩૦.૨)

ઈન્‍દુબેન દોશી

રાજકોટઃ નિવાસી સ્‍વ.રમણીકલાલ કાનજીભાઈ દોશીના ધર્મપત્‍નિ ઈન્‍દુબેન રમણીકલાલ દોશી (ઉ.વ.૮૮) જે પંકજભાઈ દોશી (ઓરીએન્‍ટલ ઈન્‍સ્‍યુ કાું.લી)ના માતુશ્રી તેમજ સ્‍વ.કિર્તિદા (કિરણ)બેન, સ્‍વ.ચંદ્રિકાબેન ધ્રોલીઆ- અમદાવાદ, કિશોરભાઈ મહેતા ડોમ્‍બીવલીના માતુશ્રી તથા અ.સૌ.કાજલબેન, જવાહરભાઈ મહેતા- જામનગર, મુકેશભાઈ ધ્રોલઆ- અમદાવાદ, દીપકકુમાર મહેતા ડોમ્‍બીવલીના સાસુમા તેમજ અ.સૌ.જિનલબેન જયકુમાર તન્‍ના- કેનેડા, નીવા, યશના દાદીમાનું તા.૨૮ શનિવારે વ્‍હેલી સવારે અરિહંતશરણ થયેલ છે. જેમનું ઉઠમણું- પૂજા- પ્રાર્થના તા.૩૦ને સોમવારે સવારે ૧૦ કલાકે શેઠ ઉપાશ્રય- ૧૫૦ ફૂટ રીંગ રોડ,  પ્રસંગ હોલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૨)

નિખિલભાઈ  દેવમુરારી

રાજકોટઃ નિખીલભાઈ અશ્વિનભાઈ દેવમુરારી તે અશ્વિનભાઈ મધુભાઈ દેવમુરારી તથા શર્મીષ્‍ઠા અશ્વીનભાઈ દેવમુરારીના પુત્ર તથા પ્રસન્‍નભાઈ રવિભાઈ આચાર્યના ભાઈ તા.૨૯ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે ‘રૂદ્ર', ૨- વાણીયા વાડી, ૮૦ ફૂટ રોડ,

લાભુબેન ચૌહાણ

રાજકોટઃ સ્‍વ.લાભુબેન આનંદભાઇ ચૌહાણ(ઉ.૭૦) તેઓ ભરતભાઇ,  અશોકભાઇ, શૈલેષભાઇ અને લત્તાબેન ના માતાનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ સોમવારના રોજ સાંજે પ  થી ૭ અમારા નિવાસ સ્‍થાને ‘‘શ્‍યામ''ન્‍યુ ગણેશનગર શેરી નં-૧, વિવેકાનંદ સ્‍કુલ વાળી, શેરી કોઠારીયા મેઇન રોડ, રાખેલ છે.(૩૯.૩)