Gujarati News

Gujarati News

News of Monday, 14th March 2022
સાંજે મહેન્‍દ્રભાઇ મશરૂના ભાઇની જુનાગઢમાં પ્રાર્થના સભા

જુનાગઢ :.. સ્‍વ. શ્રી શાંતિલાલ લીલાધર ભાઇ મશરૂ ઉ.વ.૭૯, તે મહેન્‍દ્રભાઇ મશરૂ (જુનાગઢના પૂર્વ ધારાસભ્‍ય-પૂર્વ મેયર)ના મોટાભાઇનું રાજકોટ મુકામે તા. ૧૧-૩-ર૦રર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદ્‌્‌ગતશ્રીની પ્રાર્થના સભા તા. ૧૪ ને સોમવારે સાંજે પ થી ૬ શ્રી લોહાણા મહાજન વાડી જુનાગઢ ખાતે રાખેલ છે.

 

અવસાન નોંધ

પ્રફુલભાઇ પારેખ

જામનગર : સ્વ. પ્રફુલભાઇ કાન્તીલાલ પારેખ (ઉ.વ.પ૮), તે સ્વ. પ્રવિણભાઇ, સ્વ. હસમુખભાઇ તથા અરવિંદભાઇ પારેખના નાનાભાઇ તથા કિશોરભાઇ અને ચંદ્રકાન્તભાઇના મોટાભાઇ, તે ભગવાનજીભાઇ બગલના જમાઇ, નરેન્દ્રભાઇ બગલના બનેવી તા. ૧૩ રવિવારે અક્ષર નિવાસ પામેલ છે. ઉઠમણું ભાઇઓ તથા બહેનો માટે તા. ૧૪ ને સોમવારે વાઘેશ્વરી માતાજીના મંદિરે, ચાંદી બજારે સાંજે પ થી પ-૩૦ કલાક સુધી રાખેલ છે

વનીતાબેન ચૌહાણ

રાજકોટ : વનીતાબેન નટુભાઇ ચૌહાણ તે નટુભાઇ ભોગીલાલ ચૌહાણના પત્‍ની અને મનીષાબેન વિમલભાઇ ચૌહાણ, પારૂલબેન ચિરાગભાઇ ચૌહાણ, કેતનભાઇના માતા અને સ્‍વ. ઇન્‍દુભાઇ સોલંકીના દિકરી તથા ભરતભાઇ, રૂપેશભાઇ, રાજૂભાઇના બહેનનું તા. ૧૩ ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા. ૧૪ ને સોમવારના રોજ સાંજે પ થી ૬ ગુજરાતી મચ્‍છુકઠીયા દરજી જ્ઞાતિ, સહયોગ વાડી, ધર્મજીવન સોસાયટી, ગોંડલ રોડ, ગુરૂકુળ સામે રાજકોટ ખાતે રાખ્‍યું છે.

નિર્મળાબેન રૂપારેલીયા

રાજકોટ : નિવાસી નિર્મળાબેન મધુસુદનભાઇ રૂપારેલીયા (ઉ.૮૬) તે સ્‍વ. વિજયભાઇ, કિરીટભાઇ, તે સ્‍વ.પ્રફુલાબેન જયકરભાઇ બગડાઇ, મીનાબેન રમેશભાઇ કોટેચા (પાલઘર વાળા), પ્રતિભાબેન રાજેશભાઇ કક્કડના માતૃશ્રી, તે જીજ્ઞેશભાઇના દાદી, તે સ્‍વ.પોપટભાઇ કમળશીભાઇ સેદાણીના પુત્રી તા. ૧૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના તથા પિયરપક્ષની સાદડી આજે તા.૧૪ને સોમવારે ૪ થી ૬ પાર્શ્વનાથ હાઇટ્‍સ, નાગેશ્વર દેરાસરની બાજુમાં જામનગર રોડ ખાતે રાખેલ છે.

બાબુભાઇ મિયાત્રા

રાજકોટ : બાબુભાઇ ગોવિંદભાઇ મીયાત્રા એસ.ટી. વાળાને કપીલભાઇના પિતાશ્રી ધીરૂભાઇ તથા કાનજીભાઇના મોટાભાઇ તા. ૧૨ના શ્રીરામ ચરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા તેમજ બેસણું આજે તા. ૧૪ને સોમવારે સાંજે ૪ થી ૬ છત્રપતિ શિવાજી ટાઉનશીપ ૨ બીએચકે રેલનગર ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ કથ્રેચા

રાજકોટ : ગુર્જર સુતાર મુળ ગામ અરડોઇ હાલ રાજકોટ નિવાસી પ્રવિણભાઇ દેવજીભાઇ કથ્રેચા તે સ્‍વ. રમેશભાઇ દેવજીભાઇ કથ્રેચા, સ્‍વ. હંસાબેન તથા અરૂણાબેન કિશોરભાઇ વણામાના વિજયકુમાર વઘાડીયાના પિતાજી મીતેષભાઇ તથા અલ્‍પેશભાઇના કાકા સરવડવારા સ્‍વ. સુંદરભાઇ ડાયાભાઇ ઇલ્‍સાણીયાના જમાઇ રમેશભાઇ તથા રાજેશભાઇના બનેવીનું તા. ૧૧/૨ ના અવસાન થયેલ છે. સદ્‌ગતનું બેસણુ તા. ૧૪નું સોમવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્‍થાને રાખેલ છે. સસરા પક્ષનું બેસણુ સાથે રાખેલ છે. તેજસભાઇ મો. ૯૬૨૪૦ ૬૬૧૦૫, મીતેષભાઇ ૯૮૭૯૩ ૫૧૬૬૩, અલ્‍પેશભાઇ ૯૯૨૪૦ ૨૪૭૧૬.

 

 

 

વનીતાબેન ચૌહાણ

રાજકોટ : વનીતાબેન નટુભાઇ ચૌહાણ તે નટુભાઇ ભોગીલાલ ચૌહાણના પત્‍ની અને મનીષાબેન વિમલભાઇ ચૌહાણ, પારૂલબેન ચિરાગભાઇ ચૌહાણ, કેતનભાઇના માતા અને સ્‍વ. ઇન્‍દુભાઇ સોલંકીના દિકરી તથા ભરતભાઇ, રૂપેશભાઇ, રાજૂભાઇના બહેનનું તા. ૧૩ ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા. ૧૪ ને સોમવારના રોજ સાંજે પ થી ૬ ગુજરાતી મચ્‍છુકઠીયા દરજી જ્ઞાતિ, સહયોગ વાડી, ધર્મજીવન સોસાયટી, ગોંડલ રોડ, ગુરૂકુળ સામે રાજકોટ ખાતે રાખ્‍યું છે.

 

 

મનસુખભાઈ ગોંડલીયા

રાજકોટઃ જુનાગઢ નિવાસી મનસુખભાઈ બોધાભાઈ ગોંડલીયા તે મનીષભાઈ ગોંડલીયાના પિતાશ્રીનું તા.૧૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૪ને સોમવારના રોજ  રાજમોતી પાર્ક, આરટીઓ ઓફીસની સામે ખામધ્રોલ રોડ જુનાગઢ ખાતે રાખેલ છે. મનીષભાઈ મનસુખભાઈ ગોંડલીયા મો.૯૭૨૩૭ ૧૫૫૨૯, મો.૭૬૯૮૫ ૯૧૦૧૮ 

ભગવતીલાલ શાહ

રાજકોટઃ ભગવતીલાલ છગનલાલ શાહ (ઉ.વ.૮૫) તે સ્‍વ.અશોકભાઈ, કૌશિકભાઈ (કાર્ય પાલક ઈજનેર, પીજીવીસીએલ) અને પદ્માબેન દિનેશચંદ્ર શાહના પિતાશ્રીનું તા.૧૩ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું શ્રી ગંગનાથ મહાદેવ મંદિર, ૭- યોગી પાર્ક, રાણી ટાવર પાછળ, ક્રિસ્‍ટલ મોલ સામે, પરિશ્રમ સ્‍કુલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે તા.૧૪ને સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

પ્રફુલાબેન આડેસરા

રાજકોટઃ સ્‍વ.સોની બાબુલાલ હિરાલાલ આડેસરા (કરાંચીવાળા)ના પુત્ર કિશોરભાઈ બાબુલાલ આડેસરાના ધર્મપત્‍નિ પ્રફુલાબેન કિશોરભાઈ આડેસરા તે નિતીનભાઈ રાજેશભાઈ તથા વર્ષાબેનના માતુશ્રી તથા સોની લક્ષ્મીચંદ હરજીવનદાસ રાણપરા (ટંકારવાળા)ની પુત્રી તથા સ્‍વ.કનુભાઈ, સ્‍વ.અમુભાઈ તથા સુરેશભાઈના બેન તા.૧૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બન્‍ને પક્ષનું બેસણું તા.૧૪ સોમવાર સાંજે ૪ થી ૫ કલાકે સોની સમાજની વાડી, ખીજડા વાળી યુનિટ નં.૧, રાજકોટ ખાતે રાખેલ છે.