-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
રાજકોટઃ લેઉઆ પટેલ સમાજના જુની પેઢીના જાહેરજીવનના અગ્રણી સ્વ.દામજીભાઈ દુધાગરા પરિવારના માતુશ્રી પાર્વતીબેનનું ૯૦ વર્ષની વયે દુઃખદ અવસાન થતા ચક્ષુદાન અને દેહદાનનો પ્રેરણાદાયી નિર્ણય કરીને સમાજને નવો રાહ ચીંધેલ છે. હોસ્પિટલ સતાવાળાઓએ સદ્દગતના ચક્ષુ અને મૃતદેવ સ્વીકારીને પ્રમાણપત્ર આપેલ.
આ સેવાકાર્યમાં નિમિત બનેલ વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત ચક્ષુદાન- દેહદાન જનજાગૃતિ અભિયાન સમિતિના અનુપમ દોશી (મો.૯૪૨૮૨ ૩૩૭૯૬) અને પ્રફુલભાઈ ર્ગોસ્વામીએ ચક્ષુદાતા- દેહદાતા પરિવારનો આભાર વ્યકત કરેલ.
ડો.ઉષાબેન વ્યાસ
રાજકોટઃ જુનાગઢ નિવાસી હાલ કેનેડા વસતા ડો.હરગોવિંદભાઈ વ્યાસના ધર્મપત્નિ ડો.ઉષાબેન તે નિતાબેન, સીમાબેન અને બિમલભાઈના માતુશ્રી તથા અનિલભાઈ, રમેશભાઈ, રાજનભાઈ, મધુબેન તથા કલાબેનના ભાભીશ્રીનું તા.૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૪ને ગુરૂવારે સવારે. ૮ થી ૧૦ રાખેલ છે. બિમલભાઈ (કેનેડા) +૧(૬૧૩) ૪૪૦-૧૩૩૯, અનિલભાઈ (અમદાવાદ) મો.૯૪૨૮૩ ૫૨૨૩૭, રમેશભાઈ (રાજકોટ) મો.૯૩૭૪૧ ૦૬૬૮૪, રાજનભાઈ (જુનાગઢ) મો.૯૧૦૬૦ ૪૭૨૭૬
ઉષાબેન ખોડા
વેરાવળ : મુળ તાલાળા હાલ વેરાવળ નિવાસી સ્વ. વલ્લભભાઇ ગીરધરભાઇ ખોડાના પત્ની ઉષાબેન (ઉ.૬૮) તે નરેન્દ્રભાઇ (સી.એ.), પ્રકાશભાઇ (એડવોકેટ), વીણાબેન, ભાવનાબેનના માતૃશ્રી તથા નિતેષકુમાર અમલાણી, શૈલેષભાઇ લાખાણી, તેજલબેન, મેઘાબેનના સાસુ તેમજ માનવ, કશીષ, દિવાકર, ભાસ્કરના દાદી તથા સ્વ. ચુનીલાલ વલ્લભદાસ ઉનડકટ (મંડોરણાવાળા)ના દીકરીનું તા. ૧૧ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ બિલેશ્વર મહાદેવ મંદિર જૈન દેરાસર ચોક, વેરાવળ ખાતે રાખેલ છે.