Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021
અવસાન નોંધ

કાંતિલાલ ગણાત્રા

રાજકોટઃ સ્વ.કાંતિલાલ ઓધવજીલાલ ગણાત્રા (દેવીદાસ સ્ક્રીન ડિઝાઈન તથા લીજ્જત ખમણ વાળા) તે શોભના જયેશ કારીયા, મુકેશ, ધરમ અને વિપુલ ગણાત્રાના પિતાશ્રી, તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધરમ ગણાત્રા મો.૮૭૫૮૦ ૮૮૭૬૯, વિપુલ ગણાત્રા મો.૭૯૯૦૧ ૬૯૩૦૩

વિણાબેન પંડયા

જુનાગઢ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ અ. સો. વિણાબેન શૈલેષભાઇ પંડયા (ઉ.વ.પ૩)  તેઓ શૈલેષભાઇના ધર્મપત્ની પાર્થના માતુશ્રી તેમજ જીતુભાઇ મનીષાબેન જયભાઇના કાકીમાનું અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા. ૧ર ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૯૮૩ ૩૩૯૧૮, મો. ૯૮ર૪૦ ૮૮૭૮૮ પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકિક ક્રિયા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ પરિવાર પુરતી મર્યાદીત રાખેલ છે.

મનસુખગીરી ગૌસ્વામી

વેરાવળ : સોમનાથ (ગૌરીકુંડ) મનસુખગીરી શિવલાલગીરી ગૌસ્વામી (ઉ.૯૦) તે સ્વ. જયંતગીરી, રાજેશગીરીના પિતાશ્રીનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની શંખઢોળ વિધી તા. ૧૩ ના રોજ રાખેલ છે. (પ-ર૧)

પુષ્પાબેન વાલંભીયા

રાજકોટઃ મુળ તરઘડીયા, હાલ રાજકોટ, સ્વ.પ્રવિણભાઈ, પ્રમોદભાઈ, બીપીનભાઈ તથા ચંદ્રીકાબેન જનકકુમાર કથ્રેચાના માતુશ્રી સ્વ.સંતોકબેન ગોરધનભાઈ ભાડેશિયાના દીકરી સ્વ.પુષ્પાબેન પરસોત્તમભાઈ વાલંભીયા (ઉ.વ.૯૨) જે દિપાબેન નિલેષકુમાર કુંવારદીયા,  પ્રતીકભાઈ પ્રવિણભાઈ વાલંભીયા, અર્ચનાબેન ચંદ્રેશકુમારવાળા તથા કિશનના દાદીમા તા.૮ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ ગુરૂવાર, સાંજે ૪ થી ૬ કલાકે પ્રમોદભાઈ મો.૬૩૫૫૬ ૬૧૦૩૦, પ્રતીકભાઈ મો.૯૯૦૪૯ ૫૦૦૦૫

રામકુંવરબા જાડેજા

રાજકોટઃ મૂળ ગામ ભગત ખીજડીયા હાલ રાજકોટ રામકુંવરબા દેવીસિંહ જાડેજા (ઉ.વ.૮૨) તે દેવીસિંહ ગોવિંદસિંહ જાડેજાના ધર્મપત્નિ તે સ્વ.નિર્મળ સિંહ જાડેજા. સ્વ. રઘુવીર સિંહ જાડેજા અને સ્વ.ગજેન્દ્ર સિંહ જાડેજાના માતુશ્રી તેમજ સિધ્ધરાજસિંહ, જયદીપસિંહ, બ્રીજરાજસિંહ, ધર્મરાજસિંહ અને કુલદીપસિંહના દાદીમાનું તા.૧૦ના મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદગતનું  બેસણું તા.૧૯ને શુક્રવારે સાંજે ૪થી ૬ દરમિયાન તેમના નિવાસ સ્થાન જાડેજા બિલ્ડિંગ સંતકબીર રોડ રાજકોટ ખાતે રાખેલ છે

બીપીનભાઈ જોષી

અમરેલીઃ મૂળ લાપાળિયા હાલ અમરેલી નિવાસી સાઠોદરા નાગર બ્રાહ્મણ બીપીનભાઈ જોષી (ઉ.વ.૪૧) તે સ્વ. બાબુલાલભાઈ છોટાલાલભાઈ જોષીના પુત્ર, પ્રવીણભાઈ, સરોજબેન વિનોદરાય અધ્વર્યુ (સાવરકુંડલા), કુસુમબેન મુકેશભાઈ જોષી (દોલતી) અને ગીતાબેન પીયુષકુમાર જોષી (મોટી કાતર)ના ભાઈનું તા. ૧૦ને મંગળવારના અવસાન થયુ છે. ટેલિફોનિક બેસણુ તા. ૧૨ને ગુરૂવારના તેમના નિવાસ સ્થાન બટારવાડી, શકિતપરા, મનપ્લાઝાવાળી શેરી, હનુમાનજીની ડેરી પાસેના મકાન ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે. પ્રવીણભાઈ મો. ૯૪૨૬૫ ૫૫૦૦૮, મો. ૯૪૨૭૨ ૩૩૨૯૮