Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

નરેન્દ્રભાઇ મોદી સાથેના પૂ. હરિચરણદાસજી મહારાજના સંભારણા

રાજકોટ : પૂ.હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થતા ઘેરો શોક છવાય ગયો છે. તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જુદા - જુદા કાર્યક્રમોમાં હરિચરણદાસજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તકે વજુભાઇ વાળા, ડો. વલ્લભભાઇ કથિરીયા, પૂ. ઘનશ્યામજી મહારાજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જે ફાઇલ તસ્વીરમાં નજરે પડે છે.

(11:00 am IST)