Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

મુસ્લિમ સમુદાય ભાજપ, નરેન્દ્રભાઈ અને યોગી તરફ વળી રહ્યો છે: દાનિશ આઝાદ અંસારી

યુપીમાં યોગી કેબિનેટમાં રહેલા એકમાત્ર મુસ્લિમ પ્રધાન દાનિશ આઝાદ અંસારીએ કર્યો દાવો

લખનૌ :  યુપીમાં યોગી કેબિનેટમાં રહેલા એકમાત્ર મુસ્લિમ પ્રધાન દાનિશ આઝાદ અંસારીએ કહ્યું છે કે તેમનો સમુદાય ભાજપ, પીએમ નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની નજીક આવી રહ્યો છે.

(12:00 am IST)