Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી

છાતીમાં તીવ્ર દુખાવા બાદ જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરાયા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી છે. તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં તીવ્ર દુખાવા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

(12:45 pm IST)