Gujarati News

Gujarati News

ભારતની આઝાદીના સંગ્રામમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, સરદારસિંહ રાણા, શ્યામજીકૃષ્ણ વર્મા, મેડમ ભીખાજી કામા સહિત અનેક ગુજરાતીઓનું મહત્વનું યોગદાન - વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વાતંત્ર્યના ૭૫માં વર્ષને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવવાની પહેલ કરીને જનભાગીદારી- જન આંદોલન થકી નાગરિકો જોડ્યા -ભારતની આઝાદીના ૧૦૦મા વર્ષે સૌ સાથે મળીને ભારતને વધુ આત્મનિર્ભર, સમૃદ્ધ અને મહાસત્તા બનાવવા સંકલ્પબદ્ધ બનીએ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે GLS આયોજિત રાષ્ટ્રીય કક્ષાની નિબંધ સ્પર્ધાના પરિણામ જાહેર : ભારતના ૨૩ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ભાગ લેનાર પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધકોને અભિનંદન આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી access_time 3:53 pm IST