-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 22nd March 2022
રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસમાં મોટો ફેરફાર : જામનગરના નેવીના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ આપશે હાજરી :દ્રારકાનો કાર્યક્રમ એકાએક રદ
દ્વારકાનો કાર્યક્રમ રદ , જામનગરના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નહીં :જિલ્લા કલેકટર ડો, સૌરભ પારધી સાથે વાતચીત : રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ 24મીએ દ્વારકા જગતમંદિરે દર્શને જવાના હતા : વહીવટી તંત્રે વ્યવસ્થા પણ ગોઠવી હતી
જામનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના હતા તેમાં મોટો ફેરફાર થયો છે, રાષ્ટ્રપતિ તા,24મીએ દ્વારકા જગતમંદિરે જવાના હતા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી તેવામાં એકાએક રાષ્ટ્રપતિનો દ્વારકાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે,
રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ અંગે જામનગરના કલેકટર ડો,સૌરભ પારઘી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જામનગર ખાતેના નેવીના કાર્યકારમાં રાષ્ટ્રપતિ આવના છે,પરંતુ દ્વારકાનો કાર્યક્રમ રદ થવાને કારણે હજુ સુધી જામનગરના કાર્યકારમાં કોઈ ફેરફાર આવ્યો નથી
(8:56 pm IST)