Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

'મન માનસમેં રામ': આનંદીબેન પટેલને પુસ્તક અર્પણ કરતા મુખ્યમંત્રી યોગીજી

રાજકોટઃ ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણ બહુમતી સાથે બીજી વખત સરકાર રચવા આગળ વધી રહેલા મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથે ગઇકાલે લખનૌ રાજભવન ખાતે રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાત લઇને 'મન માનસમેં રામ' નામનું પુસ્તક અર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર.

(12:37 pm IST)