Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મનમોહન ઉપર નરેન્‍દ્રભાઈના જૂઠા આરોપોઃકોંગ્રેસ સંસદમાં તડાપીટ બોલાવશે

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્‍યું કે, તેમની પાર્ટી આજથી શરૂ થનાર શિયાળુ સત્રમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત ચુંટણી'ને લઈ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર લગાવેલ આરોપોનો મુદ્દો ઉઠાવશેઃ તેઓએ જણાવ્‍યું કે, જો આરોપો સાચા છે તો કાર્યવાહિ જરૂર થવી જોઈએ અને જો આરોપો ખોટા છે તો આરોપ લગાવનારની સામે કાર્યવાહિ થવી જોઈએ

 

(11:38 am IST)