-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
મહેસાણામાં દક્ષિણીને, વડોદરામાં ઝવેરીને કલેકટરનો હવાલો: access_time 11:37 am IST
વડોદરામાં ભુગર્ભ ગટરની સફાઇ રોબોટ દ્વારા થશે: સફાઇ કામગીરીને આ રોબોટિક કલીનીંગ મશીન દ્વારા વધુ સરળ, ઝડપી, સુરક્ષિત તેમજ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત સેનિટેશનની કામગીરી સુવિધાસભર બનશે : ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના પ્રવર્તમાન કાર્યક્રમ હેઠળ જીયુવીએનએલ દ્વારા આ સૌરઉર્જા સંચાલિત રોબોટિક મશીન તેમજ તેને વહન કરવા ઇલેકટ્રિક ગાડી અપાયેલ છે access_time 4:24 pm IST
ખોડલધામ-કાગવડ ખાતે નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનોની મીટીંગ: access_time 12:23 pm IST
ગુજરાતમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢે તો નવાઈ નહિ: ૨૦૨૨ની ચૂંટણીમાં મુખ્યમંત્રી પાટીદાર સમાજનો હોય તેવી લાગણી દર્શાવતા નરેશભાઈ પટેલ : ખોડલધામ ખાતે કડવા - લેઉવા પાટીદાર આગેવાનોની ઐતિહાસિક બેઠક પૂર્વે ખોડલધામ કાગવડના મોભી નરેશભાઈ પટેલની પત્રકારો સાથે ખુલ્લા મનની વાતચીત : આગામી ચૂંટણી અંગે કોને સમર્થન આપવુ તે સહિતની બાબતો આજની બેઠકમાં ચર્ચાશે : પાટીદાર સમાજ સૌથી મોટો સમાજ છે, કદાચ ગુજરાતમાં સૌથી વધુ ટેકસ ભરતો હશે અને પક્ષમાં રહેલા પાટીદાર સમાજના આગેવાનોને તે મુજબ મહત્વ મળે તેમાં કંઈ ખોટુ નથી : રાજકીય અને વહીવટી ક્ષેત્રે પૂરતુ મહત્વ મળે તેવી સમાજની લાગણી છે : નરેશભાઈ access_time 11:35 am IST
માં ખોડલ અને દેવાધિદેવ મહાદેવ આખી દુનિયાને કોરોનાથી મુકત કરે: access_time 2:54 pm IST
અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને પંચાયત વિભાગમાંથી ભાવભીની વિદાય: access_time 12:52 pm IST
રથયાત્રા માટે મહાયુધ્ધ મોરચા જેવી રણનીતિ ઘડાઈઃ ફકત અમદાવાદ નહિ, આખા ગુજરાતની પોલીસ હિસ્સો બને છે: રાજય સરકાર ભલે જે તે સયમની પરિસ્થિતી જોઈ નિર્ણય કરે પરંતુ પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કેમ ચાલી રહી છે? તેની રસપ્રદ ભીતરી કથા : લાખો ભકતોની હાજરી ધ્યાને લઈ આતંકવાદી તત્વોની નિયત ખરાબ ન થાય તે માટે સ્ટેટ આઈબી દિલ્હી સેન્ટ્રલ આઈબી સાથે સંકલનમાં રહે છે, સ્પેશ્યલ બ્રાન્ચ, પોલીસ કંટ્રોલ અને ક્રાઈમ બ્રાંચની ભૂમિકા પણ મહત્વની રહે છે : ગુજરાતભરમાંથી હજારો પોલીસ બોલાવી લેવાથી કામ પૂર્ણ થતું નથી, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ચેતક કમાન્ડો, કેન્દ્ર પાસેથી સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ,રેપિડ એકશન ફોર્સ સહિત અર્ધ લશ્કરી દળો ગોઠવવા પડે : ઊંચી ઈમારતો પરથી રાત્રે પણ નિરીક્ષણ થાય તેવા દૂરબીન સાથે જવાનો બાજ નજર રાખે, આકાશ, ધરતી અને સરહદ તથા દરિયા કિનારા અને જેલમાં પણ સાવચેતી રાખવામાં આવે છે access_time 12:50 pm IST
વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં હવે શરૂ થશે મેટ્રો નિયો અને મેટ્રો લાઇટનું કામ: ખાનગી કંપનીઓ પાસે 29 જૂન સુધીમાં અરજીઓ મંગાવી: 1 કિલોમીટરના કોરીડોર પાછળ 200 કરોડનો ખર્ચ: બંને ટ્રેકના બદલે રબ્બરના વ્હીલના આધારે રોડ પર દોડશે : ઇલેક્ટ્રિક ટ્રેનની જેમ ઓવરહેડ વાયર દ્વારા વીજ સપ્લાઈ થશે access_time 12:21 am IST
રાજ્યના ટીડીઓની બદલી : શહેરાના તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાને દાંતીવાડા મુકાયા : ધ્રાંગધ્રાના કુ, ઝરીના અન્સારીની શ્રીમતી ઓઝાના સાથે શહેરા બદલી: હર્ષવર્ધનકુમાર જાડેજા ( તાલુકા વિકાસ અધિકારી ધોરાજી ) અને કુ, મીરા સોમપુરા ( લોધીકા તાલુકા વિકાસ અધિકારી ) ની બદલીનો હુકમ રદ કરાયો access_time 10:58 pm IST
ગોરા અને તિલકવાડા ફીડર પર તા.12 અને 13 મી જૂને વીજ પુરવઠો મેન્ટેનન્સ માટે બંધ રહેશે: access_time 11:52 pm IST
નાંદોદ તાલુકામાંથી એક પુત્રના પિતાએ સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરતા ચકચાર: access_time 11:44 pm IST
મોડાસા: બે મહિના બાદ શામળાજીના દર્શન ખુલતા ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું: access_time 3:48 pm IST
અમદાવાદ જિલ્લાના ધોળકામાં નજીવી બાબતે શખ્સને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ: access_time 3:50 pm IST
વડોદરાના પૂર્વ વિસ્તારમાં 387 જર્જરિત મકાનોને નોટિસ ફટકારવામાં આવી: access_time 4:02 pm IST
કપડવંજ તાલુકાના ચીખલોડ નવીનગરી વિસ્તારમાં બે અલગ અલગ અકસ્માતમાં એક શખ્સનું ઘટનાસ્થળેજ મોત: access_time 4:09 pm IST
-
15મીએ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી access_time 10:02 pm IST
-
ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણનો માર્ગ મોકળો : સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટમાં સુધારો કર્યો access_time 11:20 pm IST
-
સુરત : ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ : પરવાનગી મળશે કે કેમ : હજુ અસમંજસ access_time 11:46 pm IST
-
અંબાજી મંદિરમાં વિના મૂલ્યે ભોજન સેવા શરૂ કરાશે access_time 8:50 pm IST
-
સીલ કરાયેલી શાળાઓને ૪-૫ કલાક ખોલવા મંજૂરી access_time 8:52 pm IST
-
રાજપીપળા નગરપાલિકા દ્વારા જુનાકોટ વિસ્તારમાં 86 લાખના ખર્ચે અદ્યતન સ્મશાન ગૃહ બનાવશે access_time 10:13 pm IST
-
વલસાડના જોરાવાસણ રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનની અડફેટથી 11 ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર access_time 8:43 pm IST
-
બજારો ખુલતા જ તસ્કરોની ટોળકી સક્રિય : ત્રણ દરવાજાથી લાલદરવાજા વચ્ચે બે મહિલાના પર્સ ની ચિલ ઝડપ access_time 5:47 pm IST
-
અમદાવાદની ૭૦% વસ્તીમાં એન્ટીબોડી વિકસિત થઈ access_time 4:23 pm IST
-
જગન્નાથજીની જળયાત્રા કોરોના ગાઇડલાઇન સાથે નીકળશેઃ પ્રદીપસિંહ જાડેજા access_time 4:22 pm IST
કોરોનાને કારણે એસટીને ૧૨૦૦ કરોડનું નુકશાન: ST કર્મચારી મહામંડળનો દાવોઃ રાહત પેકેજની માંગ.. access_time 4:23 pm IST
ખોડલધામ - કાગવડમાં કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજના આગેવાનો દ્વારા સાથે મળીને ધ્વજારોહણ: .. access_time 3:09 pm IST
બંધ બારણે ચર્ચા...: .. access_time 12:23 pm IST
એકતા કે રાજકીય ખીચડી ? ખોડલધામમાં પાટીદારો એક મંચ ઉપર: કોરોનાની લહેર ઠંડી પડતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવોઃ ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદારોની બેઠકનો પ્રારંભઃ રાજકીય પડઘા પડવાના એંધાણ : જો કે સમાજના ઉત્કર્ષ અને સમસ્યા બેઠકનો એજન્ડા હોવાનું જણાવાય છે પરંતુ અંદરખાને રાજકીય અવગણના સામે લડવા રણનીતિ ઘડાય તેવી શકયતા.. access_time 11:36 am IST
કેશુબાપા જેવા નેતા હજુ સુધી પાટીદાર સમાજને મળ્યા નથીઃ નરેશભાઈ પટેલ: .. access_time 2:55 pm IST
નાગણનો બદલો! નાગની હત્યા થઈ હતી ત્યાં કાકી-ભત્રીજીને ડંખ મારી તેમનો જીવ લીધો: ૨૧મી સદીમાં પણ નાગ-નાગણના બદલા જેવી વાતો પર ગ્રામજનો વિશ્વાસ કરે છે : નાગની હત્યા બાદ નાગણે બદલો લેવા બે વ્યકિતઓને ડંખ માર્યો હોવાનું ગામવાસીઓનું કહેવું છે : બે દિવસ અગાઉ દેવકરણના મુવાડા ખાતે નાગની હત્યા થઈ હતી : નાગણે એક જ પરિવારના બે સભ્યોને ડંખ માર્યા હતા : ૭ વર્ષની બાળકી અને તેના કાકીનું નાગણના ડંખના લીધે મોત થયું છે.. access_time 10:04 am IST
રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન: .. access_time 11:52 pm IST
બાયડ તાલુકામાં નજીવી બાબતે થયેલ હુમલામાં ત્રણ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત: .. access_time 3:49 pm IST
અમદાવાદ તાલુકાના આંબલી ગામે વેપારીના ઘરમાંથી ગઠિયા 4 લાખના દાગીના ચોરી છુમંતર: .. access_time 3:51 pm IST
નડિયાદના પવનચક્કી રોડ નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી: .. access_time 4:07 pm IST
ગાંધીનગર નજીક અલુવામાં સસરા-જમાઈની બાઈક સ્લીપ થતા જમાઈનું સારવાર દરમ્યાન મોત: .. access_time 4:10 pm IST
-
સુરતમાં સ્મીમેર હોસ્પિટલના બે કોરોના વોરીયર્સ દંપતી: સજોડે દર્દીઓની સારવાર સાથે પરિવારની જવાબદારીને પણ પ્રાધાન્ય access_time 12:42 am am IST
-
સોમવારથી અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસ બસ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે access_time 12:29 am am IST
-
અમદાવાદમાં ઓલિમ્પિકની તૈયારી : મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોની સરકારી જમીન અનામત રખાશે access_time 11:35 pm am IST
-
શાહપુરમાં એકતરફી પ્રેમી સગીરાને જન્મદિવસની ગિફ્ટ આપવા ઘરે પહોંચ્યો : માતાને મારઝૂડ કરીને દાંત તોડ્યા access_time 12:13 am am IST
-
એકતરફી પ્રેમીએ યુવતીની માતા સાથે મારઝૂડ કરી access_time 8:50 pm am IST
-
ગરુડેશ્વર તાલુકાના ધામદરા ગામના યુવાને ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત access_time 10:05 pm am IST
-
રાજપીપળા સંતોષ ચોકડી પર મારામારી કરતા બે શખ્સો માં પોલીસે એકને ઝડપી પાડ્યો,એક નાસી છૂટ્યો access_time 10:06 pm am IST
-
નર્મદા જિલ્લામાં એકાદ વર્ષથી મંજુર થયેલું ART સેન્ટર શરૂ ન થતા પીડિતો ને મુશ્કેલી access_time 10:04 pm am IST
-
અમદાવાદમાં BRTS અને AMTS બસ 50 ટકાની ક્ષમતા સાથે દોડાવવા નિર્ણય access_time 7:04 pm am IST
-
બાયડ બસ સ્ટેન્ડ પાસે પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી access_time 8:48 pm am IST
-
વડોદરા કોર્પોરેશનની સુવિધામાં વધારોઃ અદ્યતન ટેકનોલોજી સાથેનું રોબોટિક મશીન ડ્રેનેજના કામને સરળતાથી પાર પાડશે access_time 4:54 pm am IST