Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

અમદાવાદના ચાણક્યપુરીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ઘર્ષણ:: કરણી સેના અને પોલીસકર્મીઓ સામસામે: રાજ શેખાવત અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ

ગુજરાતના ૧૦ દિવસ પ્રવાસે આવેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને સારા પ્રતિસાદ સાથે તેઓના ગુજરાત પ્રવાસને લઇને ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. સુરત બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઇ માર્ગે અમદાવાદ પહોંચ્યા છે. વી-ટીવી કહે છે કે પોલીસે ચાણક્યપુરીમાં સ્ટેજ કાર્યક્રમની મંજૂરી આપી ન હોવાનું સામે આવ્યું હતું.

 

(12:19 am IST)