Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

વડોદરામાં રોગચાળો વકર્યો :ચિકનગુનિયાના 266 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : ડેન્ગ્યુના 445 અને મેલેરિયાના 51 કેસ નોંધાયા

વડોદરામાં અમદાવાદ કરતા પણ વધુ રોગચાળો ફેલાયો છે. ચિકનગુનિયાના સત્તાવાર 266 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી ડેન્ગ્યુના 445 અને મેલેરિયાના 51 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો વધતા હાલ તંત્રની ચિંતા વધી છે.

(7:50 pm IST)