Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

મહેસાણામાં ઓસ્‍ટ્રેલિયન સીટીઝનને પોતાના વતન-ભારત પ્રત્‍યેનો પ્રેમ તેને વતન ખેંચીને લાવ્‍યો : ૧૮ બાળકોને દતક લઇ લીધા

મહેસાણા: ગુજરાતીમાં એક કહેવત એવી છે કે, ઈશ્વર જ્યારે એક દ્વાર બંધ કરે તો, અનેક દ્વાર ખોલી દે છે. તમે આ વાત તો જાણતા જ હશો કે ભારતમાં ઘણા બાળકો અનાથ છે, અને તેની દેખ રેખ કરવા વાળું કોઈ નથી. તેવામાં ઘણા લોકો અનાથ બાળકોને દત્તક લેવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે આ અનાથ બાળકોને તેઓ દત્તક લે છે જેમને પોતાના બાળકો કોઈ કારણસર નથી થઇ શકતા.

(11:09 pm IST)