-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 19th April 2022
કાંકરેજ ગાય, મહેસાણાની ભેંસ અને બટાકા ખેડૂતોનું નસીબ બદલી શકે છે : નરેન્દ્રભાઇ મોદી
રાજકોટતા.૧૯ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બનાસકાંઠાની મુલાકાતે એક સમારોહ ને સંબોધન કરતા કહ્યું હતું કે કાંકરેજ ગાય, મહેસાણાની ભેંસ અને બટાકા ખેડૂતોનું નસીબ બદલી શકે છે.
બનાસ ડેરી ખેડૂતોને સારી ખરીદ કિંમત ચૂકવે છે. બટાટાએ ખેડૂતો માટે નવી તકો ખોલી છે. મેં સતત સ્વીટ ક્રાંતિનો ઉલ્લેખ કર્યો છે. નરેન્દ્રભાઈ તે કહ્યું હતું કે બનાસ ડેરી યુપી, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઓડિશાના ખેડૂતોના વિકાસ માટે કામ કરે છે. ડેરી ક્ષેત્ર સૌથી નાના ખેડૂતો, સીમાંત ખેડૂતોને મદદ કરે છે..
(4:10 pm IST)