Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વડોદરામાં રોગચાળો વધતાં આરોગ્ય વિભાગની ટિમ હરકતમાં:પાણીપૂરીની લારીવાળા પર તવાઇ

પાણીપુરીની લારીવાળાઓને ત્યાં ચેકીંગ હાથ ધર્યું

વડોદરા શહેરમાં રોગચાળો વધતાં આરોગ્ય વિભાગની ટિમ હરકતમાં આવી છે, અને આજે  પાણીપૂરીની લારીવાળા પર તવાઇ બોળવી હતી, પાણીપુરીની લારીવાળાઓને ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું

(12:53 am IST)