Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રાજ્યના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ખાલી પડેલ જગ્યાઓ પર નવ અધિકારીઓને વધારાનો હવાલો સોંપાયો

માળીયાહાટીના અનિલભાઈ પટેલને માંગરોળ અને કેશોદના કેશવભાઈ સુદાણીને માણાવદર અને વિસાવદરના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો : રાપરના કમલેશભાઈ રબારીને ભુજ અને ભચાઉના ભગવાનજીભાઈ ગુર્જરને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાવાયા : રાપરના કમલેશભાઈ રબારી ભુજ અને નખત્રાણાના જીવણભાઈ જારિયા ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વધારાનો ચાર્જ સાંભળશે

રાજ્યના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની ખાલી પડેલ  જગ્યાઓ પર નવ અધિકારીઓને વધારાનો હવાલો સોંપાયો છે જેમાંમાળીયાહાટીના અનિલભાઈ પટેલને માંગરોળ અને કેશોદના કેશવભાઈ સુદાણીને માણાવદર અને વિસાવદરના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો અપાયો છે જયારે રાપરના કમલેશભાઈ રબારીને ભુજ અને ભચાઉના ભગવાનજીભાઈ ગુર્જરને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બનાવાયા છે તેમજ રાપરના કમલેશભાઈ રબારી ભુજ અને નખત્રાણાના જીવણભાઈ જારિયા ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વધારાનો ચાર્જ સાંભળશે

 રાજ્યના નવ તાલુકા શિક્ષણાધિકારીને વધારાનો હવાલો સોંપાયો છે જેની યાદી આ મુજબ છે

 

(9:12 pm IST)