Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા આજે નવા 301 કેસ રાજ્યમાં નોંધાયા : છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 114 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં એક્ટિવ કેસ વધીને ૧૮૪૯ થયા : રાજ્યના શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા માટે અહી ક્લિક કરો

અમદાવાદ : આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત રહેતા આજે નવા 301 કેસ રાજ્યમાં નોંધાયા છે, જ્યારે આજે વધુ 263 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૬9,448 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોના થકી રાજયમાં કોઈ મૃત્યુ નથી નોંધાયું. રાજયમાં કોરોના થકી કુલ મૃત્યુઆંક 11,053 થયો છે અને રાજ્યમાં કોરોનાનો રિકવરી દર ૯૮.૯6 છે. રાજ્યમાં હાલ 2332 એક્ટિવ કેસ છે, જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યના શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર આંકળાકીય સૂચિ નીચેના કોષ્ઠક માં દર્શાવામાં આવેલી છે...

કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા અને કેટલા દર્દીઓ સાજા થયા જેની વિગતો આ મુજબ છે.

(7:15 pm IST)