Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

રાજયમાં જુવારના વાવેતરમાં ઘટાડોઃ ભાવમાં એકંદરે સ્થિરતાઃ વેપાર પાંખા

રાજકોટ તા. ૩ : રાજયમાં ચાલુ વર્ષે જુવારના વાવેતરમાં ઘટાડો થયો છે અને બજારમાં ભાવમાં એકંદરે સ્થિરતાનો માહોલ જોવાઈ રહયો છે. ઓછી ગ્રાહકીના પગલે વેપાર પાંખા જોવાઈ છે. રાજયમાં ચાલુ વર્ષે જુવારનું વાવેતર ૨૪૭૦૦ હેકટરમાં થયું છે જે ગયા વર્ષે ૩૪૨૦૦ હેકટરમાં થયું હતું જુવારના ભાવ સરેરાશ ટકેલા છે લુઝમાં ૨૦ કિલોના ૪૫૦ થી ૫૫૦ વચ્ચે કવોલિટી મુજબ બોલાઈ રહ્યા છે.

(8:58 am IST)