Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બી.જી. ગરૈયા કોલેજના મેનેજીંગ ડાયરેકટર એવા રામભાઈ કે. ગરૈયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ. શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ડાયરેકટર એવા શ્રી રામભાઈ કે. ગરૈયા (મો. ૯૯૨૫૦ ૨૪૬૦૭)ને ૪૪માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી રહી છે.  ૧૯૯૫થી માંડીને ૨૦૧૮ સુધીના ૨૩ વર્ષ દરમિયાન સખત પરિશ્રમ કરીને આ ટ્રસ્ટ દ્વારા કે.જી.થી માંડીને પી.જી. સુધીની સફર ખેડી છે. આ ટ્રસ્ટના પાયાના પથ્થર સમા રામભાઈ કે. ગરૈયાને જ્ઞાનજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટની બી.જી. ગરૈયા હોમીયોપેથી કોલેજ, બી.જી. ગરૈયા આયુર્વેદીક કોલેજ, નોબલ ડે એન્ડ રેસીડેન્સીયલ સ્કૂલ, નોબલ સ્કૂલ-આર્યનગર,, વાસુદેવ વિદ્યાલય, નોબલ વિદ્યાલય વગેરે સંસ્થાઓ વતી અને શુભેચ્છકો તરફથી  જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(1:07 pm IST)