Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

શાપર વેરાવળના સામાજિક રવીરાજસિંહ જાડેજાનો જન્મદિન

કોટડાસાંગાણી તા.૨: શાપર વેરાવળના સામાજિક કાર્યકર રવીરાજસીંહ જાડેજાનો આજે જન્મદિવસ છે

તેઓએ આડત્રીસ વર્ષમાં પ્રવેશ કર્યો છે. પીપળીયા પાળના વતની અને શાપર વેરાવળમાં મારૂતી ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા અને સમાજસેવા તેમજ લોકોના પ્રશ્નોને હલ કરવા માટે હરહંમેશ આગળ રહેતા સામાજીક કાર્યકર રવીરાજસીંહને શુભેચ્છકો દ્વારા તેમને મોબાઇલ નંબર ૮૮૬૬૧ ૦૦૦૧૭ પર શુભેચ્છા મળી રહી છે.

(11:37 am IST)