Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

સિનિયર ધારાશાસ્ત્રી એસ.કે.વોરાનો જન્મદિનઃ ૫૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ સિનિયર ધારાશાસ્ત્રી અને જીલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાનો આજે જન્મ દિવસ છે. તેઓ ૫૭માં વર્ષમાં  પ્રવેશ કરશે. અનેક ગુન્હામાં કુલ ૩૬ ગુનેગારોને સજા ફટકારી જેલના સળિયા પાછળ નાખી દીધેલા હતા અને ૧ ગુનેગારને ફાંસીની સજા કરાવી સરકારનું મોરલ ઉંચુ લાવવા પ્રયત્ન કરેલો હતો. વકીલો મિત્રો દ્વારા તેઓને અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:30 pm IST)