Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

યુવરાજે અપાવી પંજાબને જીત

નવી દિલ્હી: ગુરકિરત સિંહ (43), યુવરાજ સિંહ(40) અને મનન વોહરા(42)ના શાનદાર રનના લીધે પંજાબે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના સુપર લીગ ગ્રુપ-એના મુકાબલામાં મુંબઈને ત્રણ વિકેટથી માત આપી હતી. મુંબઈએ 199 રનનું લક્ષ્ય પંજાબ સામે ઉભું કર્યું હતું જેમાં પંજાબે સાત વિકેટ ગુમાવીને 19.2 ઓવેરમાં પૂરું કર્યું હતું. સુપર લીગમાં પંજાબની સતત બીજી જીત છે. પહલેયા કર્ણાકટની ટીમને હરાવી હતી. યુવરાજ સિંહનું મેચને જીતાડવા માટે મોટું યોગદાન છે તેને 34 બોલમાં 40 રન બનાવ્યા હતા.

(5:05 pm IST)