Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

યુએઈમાં પ્રેક્ષકો આઈપીએલના મેચો નિહાળી શકશે?

નવી દિલ્હીઃ અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) ના મહાસચિવ મુબાશીર ઉસ્માનીને ગલ્ફ ન્યૂઝ દ્વારા ટાંકવામાં આવ્યું હતું કે  બીસીસીઆઈ અને યુએઈ સરકાર સાથે મળી પ્રેક્ષકોની મંજુરી મેળવવા માટે કામ કરશે. આઈસીસી સાથે પણ વાતચીત કરશે. અહેવાલો અનુસાર યુએઈ સરકારે ૬૦ ટકા પ્રેક્ષકો માટે મંજૂરી આપવામાં આવી છે.

(11:38 am IST)