Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

અંતિમ ટેસ્ટનો વિવાદ ઉકેલવા ગાંગુલી ઈંગ્લેન્ડ જશે

મેચ રદ્દ થતાં ઈંગ્લેન્ડ બોર્ડને ૪૦૦ કરોડનું નુકશાન

નવી દિલ્હીઃ બીસસીઆઈના વડા સૌરવ ગાંગુલીએ યુકે જવાનો નિર્ણય કર્યો છે. ગાંગુલી ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના પ્રવાસ દરમિયાન ઈસીબીના સીઈઓ હેરિસનને મળશે. તે એકમાત્ર ટેસ્ટ મેચના સમય અને સમય વિશેષ ચર્ચા કરી શકે છે. જો કે ગાંગુલીનો આ પ્રવાસ સત્તાવાર નહીં પણ ખાનગી રહેશે. મેચ રદ થવાથી ઈસીબીને ૩૦૦- ૪૦૦ કરોડ, બ્રોડકાસ્ટર્સને ૩૦૦ કરોડ અને ટિકિટ પર ૧૦૦ કરોડનું નુકશાન થવાની ધારણા છે.

(3:48 pm IST)