Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ખોખરા હનુમાનજી મંદિરે જન્માષ્ટમી નિમિત્તે છપ્પનભોગ અન્નકૂટના દર્શન યોજાયા

સાંજે 5 વાગ્યાથી મોડી રાત્રી સુધી આ દર્શનનો લાભ લઈને ભાવિકોએ ધન્યતા અનુભવી

મોરબી નજીક બેલા- ભરતનગર રોડ ઉપર આવેલ ખોખરા-હરિહરધામ ખાતે દ્વારકાધીશ દેવાલયમાં જન્માષ્ટમીના પર્વે પૂ. મા કનકેશ્વરીદેવીજીના સાનિધ્યમાં છપ્પનભોગ અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતા. સાંજે 5 વાગ્યાથી મોડી રાત્રી સુધી આ દર્શનનો લાભ લઈને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી

(11:21 pm IST)